Importance Days........
- આસો સુદ આઠમ ના રોજ માતાજીના મંદિર ના પરિસર માં યજ્ઞ કરવા માં આવે છે.
- આસો સુદ નોમ ના રોજ નીવેદ કરવામાં આવે છે. જેમાં...... લાપસી, ખીર, રોટલી, પુડલા, તલવટ, ખીચડી, ગોળ માતાજી ને ધરવામાં આવે છે.
- વૈશાખ સુદ સાતમ ના દિવસે પ્રતિષ્ઠા દિવસ તરીકે મનાવા માં આવે છે.

