ગુરુ પૂર્ણિમાનાં પાવન દિવસે શિષ્યે ગુરુ પાસે જ્ઞાન, ભક્તિ અને સંસ્કારોનાં આર્શીવાદ માંગવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે, હૈ ગુરુદેવ, હું આપને કોટી કોટી નમન કરું છું. મારામાં જ્ઞાનની જયોત પ્રગટાવીને મારા જીવનને ધન્ય બનાવો. गुरु पूर्णिमा के परम पावन अवसर पर आप को सादर जय सियाराम ગુરુ બ્રહ્મા , ગુરુ વિષ્ણુ , ગુરુ દેવો મહેશ્વર, ગુરુ શાક્ષાત પર બ્રહ્મ , તસ્મૈ શ્રી ગુરુવે નમ