:::
Best View in Mozilla Firefox
Best View in Safari

JAY SHREE AASHAPURI MAA


  • About The Temple........


    • શ્રી માતાજી ના મંદિરે આસો સુદ આઠમ ના દિવસે યજ્ઞ કરવામાં આવે છે, તથા યજ્ઞ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ લેવામાં આવે છે.


    • શ્રી માતાજી ના આસો સુદ નોમ ના દિવસે  નીવેદ  થાય છે.


    • મંદિર ના પરિસર માં તમામ સગવડ છે.


    • માતાજી ના મંદિર માં અખંડ દીપ કાયમ માટે ચાલુ રહે છે.


    • રાવલ કુટુંબ ના દીકરા ના લગ્ન પ્રસંગે છેડા-છેડી  માતાજી ના મંદિરે છોડવામાં આવે છે, તેમજ રાવલ કુટુંબ ના પ્રથમ પુત્ર ના કર ( ગોત્રીજાણ) શ્રી માતાજી ના મંદિરે થાય છે. એકી સંખ્યા ના વર્ષે. 



    Follow Us on Facebook



     
    Design and Developed By Kalyani Raval | ShivaM Trivedi |