About The Temple........
- શ્રી માતાજી ના મંદિરે આસો સુદ આઠમ ના દિવસે યજ્ઞ કરવામાં આવે છે, તથા યજ્ઞ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ લેવામાં આવે છે.
- શ્રી માતાજી ના આસો સુદ નોમ ના દિવસે નીવેદ થાય છે.
- મંદિર ના પરિસર માં તમામ સગવડ છે.
- માતાજી ના મંદિર માં અખંડ દીપ કાયમ માટે ચાલુ રહે છે.
- રાવલ કુટુંબ ના દીકરા ના લગ્ન પ્રસંગે છેડા-છેડી માતાજી ના મંદિરે છોડવામાં આવે છે, તેમજ રાવલ કુટુંબ ના પ્રથમ પુત્ર ના કર ( ગોત્રીજાણ) શ્રી માતાજી ના મંદિરે થાય છે. એકી સંખ્યા ના વર્ષે.

