:::
Best View in Mozilla Firefox
Best View in Safari

JAY SHREE AASHAPURI MAA


  • Temple History........


    • શ્રી આશાપુરી માતાજી નું મંદિર ઈ.સ પૂર્વ ૯૧૭ વર્ષ પહેલા શ્રી મહારાજા સિદ્ધરાજ  જયસિંહ સોલંકી ફરીયાદકા ગામ બ્રામણઓ  ને દાન માં આપતા માંલેશ્વારી નદી ના કિનારે શ્રી આશાપુરી માતા ના મંદિર ની સ્થાપના રાવલ કુટુંબ (બ્રાહ્મણ) દ્વારા કરવામાં આવેલ છે.

    • શ્રી આશાપુરી દેવી એવમ શ્રી ફૂલનાથ મહાદેવ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ ૨૪-૦૪-૨૦૦૪ થી ૨૬-૦૪-૨૦૦૪ સુધી રાવલ કુટુંબ દ્વારા યોજવામાં  આવેલ.

    • અત્યારે  શ્રી આશાપુરી  માતાજી ના પરિસર માં ભવ્ય નુતન મંદિર શોભી રહ્યું છે.


    Follow Us on Facebook



     
    Design and Developed By Kalyani Raval | ShivaM Trivedi |